Today Live Darshan: ગુજરાત અને ભારતના મંદિરોના આજના લાઇવ દર્શન કરો ઘરેબેઠા
Today
Live Darshan: આજના લાઇવ દર્શન: લોકો સવારે જાગીને ગુજરાત અને ભારતના ફેમમ મંદિરોના લાઇવ
દર્શન મોબાઇલમા કરતા હોય છે. આજે આ પોસ્ટમા આપણે Dwarka
Live Darshan, Ayodhya Live Darshan, Sarangpur Live Darshan, somnath Live
Darshan ઘરેબેઠા
મોબાઇલમા કેમ કરી શકો તેની માહિતી મેળવીશુ.
Today
Live Darshan
ગુજરાત અને ભારતના સુપ્રખ્યાત યાત્રાધામ મંંદિરોની યુ ટયુબ ચેનલ અને
વેબસાઇટ હોય છે. જેના પર મંદિરના દર્શન નુ લાઇવ પ્રસારણ કરવામા આવતુ હોય છે. આ એક
જ આર્ટીકલમા આપણે ફેમસ મંદિરોના લાઇવ દર્શન કરવા ની માહિતી મેળવીશુ. જેની મદદથી
તમે દરરોજ સવારે લાઇવ દર્શન કરી શકસો અને સાંજે સંધ્યા આરતીનો પણ લાભ લઇ શકસો.
Dwarka
Live Darshan
દ્વારકાધિશ મંદિર માત્ર ગુજરાત જ નહિ પરંતુ આખા દેશમા લોકો માટે આસ્થાનુ
પ્રતિક છે. અને લોકો દ્વારકા દર્શન કરવા ખૂબ જ જ્તા હોય છે. રૂબરૂ દર્શન કરવા ન જઇ
શકતા લોકો દરરોજ સવારે Dwarka Live Darshan દ્વારકામંદિર લાઈવ દર્શન કરી ધન્યતા
અનુભવે છે. આજે આ પોસ્ટમા Dwarka Mandir Darshan time અને દ્વારકાધિશ મંદિર લાઇવ દર્શન
કરવાની માહિતી મેળવીશુ.
Dwarkadhish
Temple Darshan Time
દ્વારકા મંદિર દર્શન સમય નીચે મુજબ છે. જો તમે દ્વારકા દર્શન કરવા જતા હોય તો આ સમય નોંધી લેશો. આ સમયે સમય સમય મુજબ અલગ અલગ દર્શનનો લ્હાવો લઇ શક્સો.
સવારના 6:30 વાગ્યે |
મંગળા
આરતી |
સવારના 7:00 થી 8:00 |
મંગલા
દર્શન |
સવારના 8:00 થી 9:00 |
અભિષેક
પુજા |
સવારના 9:00 થી 9:30 |
શ્રુંગાર
દર્શન |
સવારના 9:30 થી 9:45 |
સ્નાનાભોગ |
સવારના 9:45 થી 10:15 |
શ્રુંગાર
દર્શન |
સવારના 10:15 થી 10:30 |
સ્નાનાભોગ |
સવારના 10:30 થી 10:45 |
શ્રુંગાર
આરતી |
સવારના 11:05 થી 11:20 |
ગ્વાલભોગ |
બપોરના 11:20 થી 12:00 |
દર્શન |
12:00 Noon થી 12:20 |
રાજભોગ : Darshan Close |
12:20 Noon થી 12:30 |
Darshan |
12:30 Noon |
Anosar : Darshan Close |
હાલના ટેકનોલોજીના યુગમા સોમનાથ મહાદેવના દર્શન ઘરેબેઠા લાઇવ કરી ભક્તો
રૂબરૂ દર્શન કરવા જેવી ધન્યતા અનુભવે છે. હાલ Youtube,
Somnath official website ઉપરથી તમે દરરોજ સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકો છો. ઉપરાંત Instagram અને facebook
ઉપર
પણ ઘણા પેજ એવા છે જે દરરોજ સોમનાથ મહાદેવની આરતી અને અન્ય દર્શન ના ફોટો અને
શોર્ટ વિડીયો મુકતા હોય છે.
- સોમનાથ લાઇવ
દર્શન કરવા માટે સોમનાથ મંદિર ટૃસ્ટ ની ઓફીસીયલ યુ ટ્યુબ ચેનલ Somnath Temple – Official Channel પરથી તમે દરરોજ
લાઇવ દર્શન કરી શકો છો.
- સોમનાથ મંદિર ટૃસ્ટની ઓફીસીયલ વેબસાઇટ https://somnath.org/ ઉપરથી પણ તમે દરરોજ લાઇવ દર્શન કરી શકો છો.
Somnath
Mandir Darshan time
સોમનાથ મંદિરનો દર્શન સમય નીચે મુજબ હોય છે.
- દર્શન સમય:
સવારના 6:00 વાગ્યાથી રાતના 10:00 વાગ્યા સુધી
- સોમનાથ આરતી
સમય: સવારે 7:00 વાગ્યે, બપોરે 12:00 વાગ્યે અને સાંજે 7;00 વાગ્યે
- લાઇટ અને સાઉન્ડ શો; સાંજે 8 વાગ્યાથી 9 વાગ્યા સુધી
Sarangpur
Live Darshan
સાળંગપુરનું આ મંદિર નુ મેનેજમેન્ટ હાલ BAPS
ની
સંસ્થા દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે આ મંદિર ખુબ જ સરસ અને સમગ્ર ભારત માં
પ્રસિદ્ધ છે. અહી લોકોને તમામ પ્રકારની સુવિધા મળી રહે છે, તેમજ દર્શનાર્થીઓ દુર દુર થી સાળંગપુર મંદિરના દર્શને આવતા હોય છે. ત્યારે
લાખો લોકો ઘરેબેઠા દરરોજ યુ ટ્યુબ ના માધ્યમથી કષ્ટભંજન દાદાના લાઇવ દર્શન કરતા
હોય છે. આ પોસ્ટમા લાઇવ દર્શન કરવા માતે Youtube
તથા
ઓફીસીયલ વેબસાઇટની Sarangpur Live Darshan ની લીંક આપેલી છે. જેના પરથી તમે દરરોજ
લાઇવ દર્શન કરી શકસો.
Ayodhya
Live Darshan
અયોધ્યામા નવનિર્મિત રામમંદિરમા 22
જાન્યુઆરી
એ ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાઇ ગયો. ત્યારબાદ રામમંદિર ભક્તો ને દર્શન માટે
ખુલ્લુ મૂકવામા આવ્યુ છે. અયોધ્યા રામમંદિર દર્શન માટે રામજન્મ ભુમિ તિર્થ
ક્ષેત્રની યુ ટયુબ ચેનલ અને તેની ઓફીસીયલ વોટસઅપ ચેનલ મા જોઇન થઇ દર્શન કરી શકો
છો.
Ambaji
Live Darshan
બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના
અધ્યક્ષશ્રીના હસ્તે યાત્રાધામ અંબાજીની નવી ઓફીસીયલ વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. આરાસુરી અંબાજી
માતા દેવસ્થાન ટ્રસ્ટના અધ્યક્ષના માર્ગદર્શન અને ભવિષ્યલક્ષી વિઝન મુજબ અંબાજી
મંદિરની ઓફીસીયલ વેબસાઇટ http://WWW.AMBAJITEMPLE.IN લોન્ચ કરવામાં આવી છે. યાત્રાધામ
અંબાજીની નવીન વેબસાઈટ WWW.AMBAJITEMPLE.IN દ્વારા વિશ્વભરમાં વસતા માઇભક્તો ઘરે
બેઠા માતાજીના દર્શન, આરતી,
પૂનમ
અને ભાદરવી પૂનમના મેળા સહિતના પ્રસંગો ઓનલાઇન લાઇવ નિહાળી શકશે.
અંબાજી મંદિર દર્શન સમય
Ambaji Temple
Darshan Timing અને Ambaji Temple Aarti Timing નીચે મુજબ છે.
- અંબાજી મંદિર
સવાર આરતી સમય: 7:30 થી 8:00
- અંબાજી મંદિર
સવાર દર્શન સમય: 7:30 થી 11:30
- અંબાજી મંદિર
બપોર દર્શન સમય: 12:30 થી 04:15
- અંબાજી મંદિર
સાંજ આરતી સમય: 6:30 થી 7:00
- અંબાજી મંદિર સાંજ દર્શન સમય: 6:30 થી 9:00
અગત્યની લીંક
Dwarka Live Darshan અહિંં કલીક કરો
Dwarkadhish Official Website અહિંં કલીક કરોsomnath Live Darshan અહિંં કલીક કરો
somnath Temple Official Website અહિંં કલીક કરો
Sarangpur Live Darshan અહિંં કલીક કરો
Sarangpur Temple Official Website અહિંં કલીક કરો
Ayodhya Live Darshan અહિંં કલીક કરો
Ayodhya Temple Official Website અહિંં કલીક કરો
અંબાજી મંદિર ઓફીસીયલ વેબસાઇટ અહિંં કલીક કરો